
Sign up to save your podcasts
Or
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ (ભાગ – ૧૭) - બાર બાર રઘુબીર સઁભારી...
પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા.....
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-017/ ક્લિક કરો.
જય સીયારામ...
email - [email protected]
Website - http://udaybhayani.in
Anchor Podcast - https://anchor.fm/uday-bhayani
Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==
Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ (ભાગ – ૧૭) - બાર બાર રઘુબીર સઁભારી...
પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા.....
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-017/ ક્લિક કરો.
જય સીયારામ...
email - [email protected]
Website - http://udaybhayani.in
Anchor Podcast - https://anchor.fm/uday-bhayani
Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==
Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en