Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड


Listen Later

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ (ભાગ – ૧૯) - ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ...

ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. મૈનાક પર્વતનું વર્ણન. સત્યયુગમાં પર્વતોને પાંખો હતી, તેની કથા. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ. પ્રભુ શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ? જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન શું આવે? વગેરે કથા.....

લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-019/ ક્લિક કરો.

જય સીયારામ...

Website - http://udaybhayani.in

Anchor Podcast - https://anchor.fm/uday-bhayani

Spotify Podcast - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

Google Podcast - https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw==

Apple Podcast - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani