
Sign up to save your podcasts
Or
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૧) લંકહિ ચલેઉ સુમિરિ નરહરી...
શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું? કોઇ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જાણવાથી સાચી પરિસ્થિતિની ખબર પડી જાય. વિચારો અને તેના અમલ સંદર્ભમાં બાબાજીએ વર્ણવેલા ત્રણ પ્રકારના લોકો, એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ ઉદ્ભવેલો યક્ષ પ્રશ્ન કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? વગેરે કથા જાણવા અને આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-031/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - [email protected]
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #મસક, #મુદ્રિકા, #mudrika,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૧) લંકહિ ચલેઉ સુમિરિ નરહરી...
શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું? કોઇ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જાણવાથી સાચી પરિસ્થિતિની ખબર પડી જાય. વિચારો અને તેના અમલ સંદર્ભમાં બાબાજીએ વર્ણવેલા ત્રણ પ્રકારના લોકો, એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ ઉદ્ભવેલો યક્ષ પ્રશ્ન કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? વગેરે કથા જાણવા અને આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-031/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - [email protected]
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #મસક, #મુદ્રિકા, #mudrika,