
Sign up to save your podcasts
Or


ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા, ભાગ – ૭, ખાવું વાસી અને રહેવું ઉપવાસી.
આપણો જન્મ ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. ખાવું વાસી અને રહેવું ઉપવાસી. શ્રીહનુમાનજી રામભક્ત અને કાર્ય શ્રીરામપ્રભુનું છે, વિચારો કેટલો અજબ ઉમળકો હશે? સારા માણસની નિશાની છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે તથા શ્રીહનુમાનજીના અમાપ સામર્થ્યની કથા...
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-007/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #Hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,
By Uday Bhayaniગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા, ભાગ – ૭, ખાવું વાસી અને રહેવું ઉપવાસી.
આપણો જન્મ ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. ખાવું વાસી અને રહેવું ઉપવાસી. શ્રીહનુમાનજી રામભક્ત અને કાર્ય શ્રીરામપ્રભુનું છે, વિચારો કેટલો અજબ ઉમળકો હશે? સારા માણસની નિશાની છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે તથા શ્રીહનુમાનજીના અમાપ સામર્થ્યની કથા...
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-007/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #Hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,