
Sign up to save your podcasts
Or
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં તૃતીય અધ્યાયમાં જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર સારા કર્મો કરવાનો ઉપદેશ આપેલ છે. જ્ઞાની માણસો અને ભગવાનને પણ લોક કલ્યાણ અર્થે કરવામાં આવતા કર્મો નું નુરુપણ કરેલ છે. અજ્ઞાની અને જ્ઞાનવાન ના લક્ષણો તથા રાગ દ્વેષથી રહિત થાય ને કર્મ કરવાનો ઉપદેશ આપેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં તૃતીય અધ્યાયમાં જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર સારા કર્મો કરવાનો ઉપદેશ આપેલ છે. જ્ઞાની માણસો અને ભગવાનને પણ લોક કલ્યાણ અર્થે કરવામાં આવતા કર્મો નું નુરુપણ કરેલ છે. અજ્ઞાની અને જ્ઞાનવાન ના લક્ષણો તથા રાગ દ્વેષથી રહિત થાય ને કર્મ કરવાનો ઉપદેશ આપેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya