
Sign up to save your podcasts
Or


નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં પાંચમાં અધ્યાય કર્મ સન્યાસયોગમાં સાંખ્યયોગ અને કર્મયોગ એ બન્ને માથી કયો યોગ શ્રેષ્ઠછે તેનો નિર્ણય આપવામાં આવ્યો છે. સાંખ્યયોગી અને કર્મયોગીના લક્ષણો સમજાવેલ છે. જ્ઞાનયોગનો વિષય તેમજ ભક્તિ સહિત ધ્યાનયોગનું વર્ણન કરવામાં આવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya
By Katha Saahityaનમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત ગીતાનાં પાંચમાં અધ્યાય કર્મ સન્યાસયોગમાં સાંખ્યયોગ અને કર્મયોગ એ બન્ને માથી કયો યોગ શ્રેષ્ઠછે તેનો નિર્ણય આપવામાં આવ્યો છે. સાંખ્યયોગી અને કર્મયોગીના લક્ષણો સમજાવેલ છે. જ્ઞાનયોગનો વિષય તેમજ ભક્તિ સહિત ધ્યાનયોગનું વર્ણન કરવામાં આવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya