
Sign up to save your podcasts
Or
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના છઠ્ઠા અધ્યાય આત્મસંયમયોગમાં કર્મયોગ નો વિષય અને યોગારૂઢ પુરુષના લક્ષણો સમજાવેલ છે. આત્મા ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવદ પ્રાપ્ત પુરુષના લક્ષણો વર્ણવેલ છે. વિસ્તારપૂર્વક ધ્યાનયોગનો વિષય , મનના નિગ્રહનો વિષય તથા યોગભ્રષ્ટ પુરુષની ગતિ નો વિષય વર્ણવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya
નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના છઠ્ઠા અધ્યાય આત્મસંયમયોગમાં કર્મયોગ નો વિષય અને યોગારૂઢ પુરુષના લક્ષણો સમજાવેલ છે. આત્મા ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવદ પ્રાપ્ત પુરુષના લક્ષણો વર્ણવેલ છે. વિસ્તારપૂર્વક ધ્યાનયોગનો વિષય , મનના નિગ્રહનો વિષય તથા યોગભ્રષ્ટ પુરુષની ગતિ નો વિષય વર્ણવેલ છે.
#bhagvadgita #BhagvadGitaInGujarati #KathaSaahitya