ભારતીય સંકૃતિ માં.....કેટલાક વ્રત , નિયમો , આમન્યા ,ટેક...........નિયમિત કરવા માટે બતાવવામાં આવ્યું છે. દરેક ક્રિયા કે ચિન્હ પાછળ વૈજ્ઞાનિક તર્ક રહેલો છે જે સમજાવવા કરતા કરવા પર ભાર મુકવા માં આવે છે.ખુબ તાર્કીક , વૈજ્ઞાનિક અને લાભકારક છે.....એન્જોય વાત આસપાસ ની લલિત સાથે