અમુક સમયે માટલું કે પાણીની ટાંકી ખાલી કરી સૂકવવી પડે છે તેમ શરીરને પણ ધાન્ય અને ભારે પદાર્થોનો ત્યાગ કરી સ્વચ્છ કરવું પડે છે.ચૈત્ર માસમાં વધેલા પિત્તનું શમન કરી, ઉપવાસ અથવા સાત્ત્વિક અન્ન જ લઇ કેવી રીતે શુદ્ધિકરણ કરશો?
અમુક સમયે માટલું કે પાણીની ટાંકી ખાલી કરી સૂકવવી પડે છે તેમ શરીરને પણ ધાન્ય અને ભારે પદાર્થોનો ત્યાગ કરી સ્વચ્છ કરવું પડે છે.ચૈત્ર માસમાં વધેલા પિત્તનું શમન કરી, ઉપવાસ અથવા સાત્ત્વિક અન્ન જ લઇ કેવી રીતે શુદ્ધિકરણ કરશો?