Kutoohal

ચૈત્ર નવરાત્રિ: આયુર્વેદ અને અધ્યાતમ


Listen Later

અમુક સમયે માટલું કે પાણીની ટાંકી ખાલી કરી સૂકવવી પડે છે તેમ શરીરને પણ ધાન્ય અને ભારે પદાર્થોનો ત્યાગ કરી સ્વચ્છ કરવું પડે છે.ચૈત્ર માસમાં વધેલા પિત્તનું શમન કરી, ઉપવાસ અથવા સાત્ત્વિક અન્ન જ લઇ કેવી રીતે શુદ્ધિકરણ કરશો?
...more
View all episodesView all episodes
Download on the App Store

KutoohalBy Parshva Vora