શ્વાસોશ્વાસની નિયમિત અને લયબદ્ધ ગતિ એ ઉર્જા સ્વરૂપ પ્રાણનાં નિરંતર પ્રવાહ માટે જરૂરી છે. એ વિનાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ નિયમિત ગતિને કેવી રીતે જાળવી શકાય તે સાંભળો આ એપિસોડમાં.
શ્વાસોશ્વાસની નિયમિત અને લયબદ્ધ ગતિ એ ઉર્જા સ્વરૂપ પ્રાણનાં નિરંતર પ્રવાહ માટે જરૂરી છે. એ વિનાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ નિયમિત ગતિને કેવી રીતે જાળવી શકાય તે સાંભળો આ એપિસોડમાં.