પ્રાણ અને લોહી વચ્ચેનો સંબંધ અતૂટ છે. પ્રાણવાયુને ધારણ કરતુ હોવાથી રક્ત જીવનીય કહેવાય છે. પણ જયારે તેમાં દોષ ભળે ત્યારે એ બગાડીને શરીરની બધી જ ધાતુઓને બગાડે છે અને અનેક રોગોને જન્મ આપે છે.
પ્રાણ અને લોહી વચ્ચેનો સંબંધ અતૂટ છે. પ્રાણવાયુને ધારણ કરતુ હોવાથી રક્ત જીવનીય કહેવાય છે. પણ જયારે તેમાં દોષ ભળે ત્યારે એ બગાડીને શરીરની બધી જ ધાતુઓને બગાડે છે અને અનેક રોગોને જન્મ આપે છે.