શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તેથી જ ભક્ત ભાગવત ગણ ભગવત ભાવનાથી શ્રદ્ધાપૂર્વક તેની પૂજા આરાધના કરતા રહે છે.. ભગવાન વ્યાસ જેવા મહાપુરુષને જેની રચના કરવાથી જ શાંતિ મળી. જેમાં સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન જ્ઞાન , સિદ્ધગ્જ્ઞાન, સાધન ભક્તિ , સાધ્યભક્તિ, વૈધી ભક્તિ, પ્રેમા ભક્તિ, મર્યાદા માર્ગ, અનુગ્રહ માર્ગ ,દ્વૈત, અદ્વૈત અને દ્વેતા દ્વેત, વગેરે બધાનું પરમ રહસ્ય ખૂબ જ મધુરતા સાથે ભરેલું છે .જે તમામ ભેદોથી, મતભેદોથી પર રહેલો અને અથવા બધા જ મતભેદોનું સમન્વય કરનારો મહાન ગ્રંથ છે. તે ભાગવતના મહિમાનો તો ભારતના પામી શકાય એના પ્રત્યેક અંગ માંથી ભગવદ ભાવપૂર્ણ પરમહંસ - વિષયક, જ્ઞાન- સુધા- સરિતા
નું પૂર ઉમટી રહ્યું ." यस्मिन् पारमहंसमेकममलं ज्ञानंपरं गियते।" ભગવાનના મધુરતમ પ્રેમ- રસ નો છલકાતો સાગર છે ---શ્રીમદ ભાગવત. પરમ પરમ મધુર મધુર રસથી રસથી પરિપૂર્ણ. એથી જ સ્વાદ સ્વાદુ પદે પદે પદે એવો ગ્રંથ તો બસ આ એક જ છે. એની ક્યાંય તુલના નથી.વિદ્યાનો તો આ ભંડારજ છે." विद्या भागवतावधि:।"ઉક્તિ પ્રસિદ્ધ છે. આ આ પરમહંસ સંહિતાનો યથાર્થ આનંદ હતો તો તે જ સૌભાગ્યશાળી સૌભાગ્યશાળી ભક્તોને ભક્તોને અમુક હદ સુધી હદ સુધી મળી શકે છે શકે છે કે જેઓ હૃદયની સાચી લગનથી શ્રદ્ધા ભક્તિપૂર્વક કેવળ ભગવત પ્રેમની પ્રાપ્તિ માટે જ એનું પારાયણ કરે છે.