૪....શ્રી હરિકથા સાર ભાગ-૪.
સંસારના તમામ વિષયો મનમાં રાખે તેજ ચિત્રકેતુ.
સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છે તે ચિત્ર કેતુ છે. તેમન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને એટલે તે એક કરોડ રાણી સાથે રમણ કરે છે તેવું લખ્યું છે. સંસારના ચિત્રો જે મનમાં રાખે છે તેની મનોવૃત્તિ અનેક જગ્યાએ દોડે છે. ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે તેનો વક્તા શ્રોતા વિચાર કરે
તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે કોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે લખ્યું છે હિરાને અક્ષ અને હિરણ્ય કશીપુ રોજ ચાર ચાર હાથ વધતા ગણપતિદાદા એ વિચાર કર્યો હિરણ્ય અક્ષર અને હિરણ્યકશીપુ રોજ ચાર ચાર હાથ વધે તો શું દશા થાય ઘરનું છાપરું પણ તોડવું પડે તેમના મા બાપની શું દશા થાય આજે સિવડાવેલું કપડું કાલે કામ ન આવે એટલે શું? કે આ લોભનો ઉદાહરણ છે દાડે દાડે લોભ વધે છે તે તત્વો બતાવવાનું આનો ઉદ્દેશ્ય છે
સત્કર્મમાં સૌ વિજ્ઞાન આવે તેથી સાત દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે સુતજી અને સોનકજી ની કથા તો 1000 દિવસ ચાલેલી વિજ્ઞાન ન આવે તે માટે વ્યાજજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ એમ ગણપતિ મહારાજને વંદન કરે છે તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે ઓમ શ્રી ગણેશાય નમઃ !ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ !ઓમ શ્રી ગુરુભ્યો નમઃ !હરિ ઓમ.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે!
તા પત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ્ નુમ:!